ગાંધીજી અને ફાઇનાન્સ ……
આજે બીજી ઓક્ટોબર છે . આપણા વાહલા અને પૂજ્ય બાપુ ની જન્મ જયંતી . આમ તો બાપુ ઉપર લખવું એ મારા માટે અતિશયોક્તિ કહેવાય પણ એમના જીવન સંદેશ ની અમુક બાબતો ને ફાઇનાન્સ સાથે સાંકળવાનો પ્રયત્ન કરીએ . આપણા વિચારો જ આપણને બનાવે છે. : વરસો પેહલા અંગ્રેજ જેવી મજબૂત સલ્તનત ની સામે પાડવા નો વિચાર કરવો એ પણ એક […]