નિવૃત્તિ ની પળો :ગમતા નો કરીએ ગુલાલ
નિવૃત્તિ ની પળો :ગમતા નો કરીએ ગુલાલ વર્ષો સુધી એક જ કામ કરી ને માણસ થાકે ત્યારે તે નિવૃત્તિ તરફ જવાનું વિચારે. Retirement બે પ્રકાર ના હોય છે. 1. વય મર્યાદા ને કારણે નિવૃત્તિ 2. શારીરિક મર્યાદા ને કારણે નિવૃત્તિ નવી વેશ્વિક વ્યાખ્યા મુજબ ક્યારેય નિવૃત નથી થવાનું. પ્રવૃત્તિ માં જ નિવૃત્તિ શોધી લે એ જ ખરું જીવન. આપ […]